બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રનગર ચોકડી પાસે મોડી રાત્રીના ૧૫ થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા શીયાળા દરમિયાન તસ્કરોએ અનેક સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો અને પોલીસ નાઈટ પેટ્રોલિંગના ગાણા ગાયા હતા પરંતુ ખરેખર નાઈટ પેટ્રોલિંગ કેવું કરાય છે તેનો જીવતો પુરાવો મળી ગયો છે ગત રાત્રીના મહેન્દ્રનગર ચોકડીએ એક સાથે ૧૫ થી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા અને જે સ્થળે તાળા તોડવામાં આવ્યા તે મહેન્દ્રનગર ચોકડીથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન માત્ર અડધાથી પોણો કિલોમીટરના અંતરે આવેલ છે. પોલીસ સ્ટેશન આટલું નજીક હોવા છતાં તસ્કરોની હિમત તો જુઓ કે એક બે નહિ પરંતુ ૧૫ થી વધુ દુકાનના તાળા તસ્કરોએ તોડ્યા હતા જે દુકાનમાંથી રોકડ રકમ અને પરચુરણની ચોરી થયાનું જાણવા મળ્યું છે છાશવારે ચોરીના બનાવો બનતા રહે છે અને તસ્કરો ખુલ્લ ે આમ ખાખીને પડકાર ફેંકી રહ્યા છે પરંતુ પોલીસ આવા ઇસમોને ડામવામાં સરેઆમ નિષ્ફળ રહી છે પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની પણ પોલ ખુલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોબી સોસાયટીમાં ધાર્મિક સ્થાનક સહિત ૬૨ દબાણો સામે કાર્યવાહી
June 10, 2025 03:57 PMજામનગર એરપોર્ટ દ્વારા પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશની સાથે વૃક્ષારોપણ કરાયું
June 10, 2025 03:54 PMચૂંટણીમાં જાહેર ,ખાનગી મિલકતો પર પ્રચાર માટે મંજૂરી લેવી પડશે
June 10, 2025 03:53 PMઅનુ. જાતિ પ્રબુદ્ધ નાગરિક સાથેના સંવાદ કાર્યક્રમ સંદર્ભે શહેર ભાજપની બેઠક
June 10, 2025 03:52 PMપાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી હત્યાથી લોકરોષ
June 10, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech