પોરબંદર જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં રાણાવાવ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં રાણાવાવ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજુ થયેલ ફરીયાદ અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને કલેકટરે સુચના આપી હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલ મામલતદાર કચેરી ખાતે તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રાણાવાવ મામલતદાર કચેરીમાં આયોજિત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ ફરીયાદો રજુ થઈ હતી.તાલુકાકક્ષાના મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલ આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરની હાજરીમાં તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલ ફરીયાદો અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરે સુચના આપી હતી.આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા સહિત હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech