જામનગર જીલ્લાના લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરીએ અરજી કરવાની રહેશે
જામનગર તા.૬ જુન, બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જીલ્લાના અનુસુચિત જાતીના તમામ ખેડુતોને ૧૦ ગુઠા વાવેતર વિસ્તાર માટે રૂ. ૨૦૦૦ની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ કિટ્સ વિના મુલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભ ખેડુતોને વધુમાં વધુ ૨૦ ગુઠા સુધી રૂ.૪૦૦૦ સુધી મળવાપાત્ર છે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech