વડિલો અને વૃધ્ધોના લાભાર્થે રાજકોટના આંગણે ચાલી રહી છે. આજે રામકથાના પાંચમા દિવસે આજકાલ દૈનિકના મોભી ધનરાજભાઇ જેઠાણી તેમજ આજકાલના મેનેજિંગ ડિરેકટર ચંદ્રેશભાઇ જેઠાણીએ કથા શ્રવણનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન ધનરાજભાઇ તથા ચંદ્રેશભાઇએ વૈશ્ર્વિક કથાકાર મોરારીબાપુની મુલાકાત લઇ બાપુના આશિર્વાદ મેળવ્યા હતાં તથા મોરારીબાપુના શ્રીમુખેથી રામકથા શ્રવણનો લ્હાવો લીધો હતો. કથા સાંભળતા પૂર્વે નિર્માણ પામનાર સદભાવના વૃધ્ધાશ્રમના બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવાનો પણ લાભ લીધો હતો. આ માટે સ્વાગત કમિટિ દ્રારા તૈયાર કરવામાં આવેલા સ્વાગત કક્ષમાં બિલ્ડીંગની આધારશીલા સમાન ઈંટનું પૂજન ધનરાજભાઇ જેઠાણી તથા ચંદ્રેશભાઇ જેઠાણી દ્રારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધનરાજભાઇ તથા ચંદ્રેશભાઇએ આરતીનો લાભ પણ લીધો હતો. તેમનું રામનામી ખેસ દ્રારા સ્વાગત કરાયા બાદ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિ઼ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મોરારીબાપુ સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન પૂ.બાપુએ શેઠ ધનરાજભાઇ તથા ચંદ્રેશભાઇને શુભકામનાઓ પાઠવી હતી.આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણીએ કયુ રામકથાનું રસપા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech