પૂર્વ વિરોધ પક્ષ ના નેતા અને વોર્ડ નં ૧૨ ના કોપોરેટર જનાબ અલ્તાફભાઈ ખફી ના જન્મદિવસ નિમિત્તે તારીખ 28.12.2024 શનિવાર ના રોજ ભવ્ય વાયેજ શરિફ નું આયોજન રાખવામા આવેલ છે જેમાં મરકઝ એ એહલે સુન્નત ની જાન નબીરા એ આલા હઝરત, જાનશીન એ તાજુશ્શરીઅ, શેજાદા એ તાજુશ્શરીઅ , આબરૂ એ એહલે સુન્નત, અમીર એ એહલે સુન્નત, કાઈદ એ મિલ્લત , કાઝીયુલ કુઝઝાત ફિલ હિન્દ, અલ્લામા અશશાહ મુફ્તી મુહમ્મદ અસજદ રઝા ખાન કિબ્લા મદદઝીલાહુન નૂરાની, (બરેલી શરીફ) તશરીફ લાવી રહ્યાં છે, ત્યાર બાદ તા. 29.12.2024 રવિવાર ના રોજ સમૂહ શાદી નું આયોજન રાખવામાં આવેલ છે.સર્વે જનતા ને જરૂર થી કાર્યક્રમમાં જોડાવા સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરની યાદીમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech