દસ દિવસ મહા આરતી, સ્તુતિ અને દર્શનનું આયોજન: લાલજીભાઈ ભુવા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા અને અનેક શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આઈ શ્રી બાલવી માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
અહીં તમામ દસ દિવસ નિયમિત રીતે માતાજીની મહાઆરતી, ગરબા તેમજ સ્તુતિ કરવામાં આવે છે. આ સાથે દરરોજ વિવિધ પ્રકારના દર્શન લાઈટ ડેકોરેશન અને ફૂલો વડે શણગારના આયોજનમાં સેવાભાવી કાર્યકર ચિરાગભાઈ તન્ના (લાલજીભાઈ ભુવા) દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવે છે. આ આયોજનમાં નિયમિત રીતે સેવા આપતા જયરાજસિંહ રાઠોડ, વિજયગીરી ગોસ્વામી, અજયભાઈ તેમજ બાળવી મિત્ર મંડળની ટીમ દ્વારા જરૂરી સાથ સહકાર આપવામાં આવે છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તેમજ બાળાઓ દર્શનનો લાભ લ્યે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech