રાજકોટમાં હવે ખાધ પદાર્થેામાં સેકરીનના બદલે હલકી કક્ષાના આર્ટિફિશયલ સ્વીટનર ભેળવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
વિશેષમાં સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ફડ વિભાગ દ્રારા આબાદ ગૃહ ઉધોગ, દિનદયાલ ઇન્ડ એરિયા, શેરી નં.૮, માંડા ડુંગર, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ સેકરીન (લુઝ)નો નમૂનો લઇ તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે સેકરીનને બદલે અસ્પાર્ટમ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેયુ હતું કે ફડ વિભાગની ટીમ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નંદનવન રોડ, પુનિત તથા ભગતસિંહ ગાર્ડન સામે વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૩૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૩૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ આવેલી ડેરી ફાર્મની પાંચ દુકાનોમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech