શહેરના ધાર્મિક સામાજિક,રાજકીય,વેપારી અને જ્ઞાતિના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વજનિક શોભાયાત્રા 2024ના આયોજન માટે આગામી તા.5, ઓગસ્ટ, 2024ના સોમવારે સાંજે 7:00 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર, ખંભાળિયા નાકા બહાર જામનગર ખાતે છેલ્લા 17 વર્ષથી અવિરત નીકળી રહેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની 18મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન માટે આચાર્ય શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અગત્યની બેઠક રાખવામાં આવી છે. જેમાં દરેક ધાર્મિક, સામાજિક, રાજકીય, વેપારી અને જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિઓ અને કૃષ્ણ પ્રેમીઓને અચૂક સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMભંડારીયા ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:22 PMમહાપાલિકા દ્વારા શહેરના આઠ સ્થળેથી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢી આપવાનો પ્રારંભ
June 09, 2025 03:21 PMઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયુ
June 09, 2025 03:20 PMજિલ્લા જેલમાં મુસ્લિમ કેદીઓએ ઈદ-ઉલ-અઝાની ખાસ નમાઝ અદા કરી
June 09, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech