આઈએએસ અને આઈપીએસ બનવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પસાર કરવાનું ફરજિયાત છે. સૌરાષ્ટ્ર્રના વિધાર્થીઓને આ માટે દિલ્હી ન જવું પડે તેવા હેતુથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૨૦૧૯ થી આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૧ વિધાર્થીઓએ આ કોચિંગ મેળવીને યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પસાર કરી છે અને બે વિધાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધીના તબક્કામાં પહોંચી ગયા છે.
વિના મૂલ્યે કોચિંગના આ પરિણામ પછી આ વર્ષે પણ મફતમાં તાલીમ આપવાનું નક્કી કરાયું છે. તે માટે નવી બેચ શ કરતા પહેલા તેની પરીક્ષા લેવામાં આવશે અને તેમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે.
પરીક્ષા માટે ૨૦૦ માર્કનું પેપર રાખવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. તાલીમ ઓકટોબર માસમાં શ થઈ જશે અને પ્રવેશ પરીક્ષા છ ઓકટોબર આસપાસ લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech