મહીસાગરના કલેકટર પદેથી સરકારે જામનગર બદલી કરી
રાજ્ય સરકારે બે દિવસ પહેલા પ૦ જેટલા આઇએસ અધિકારીની બદલી કર્યા બાદ બીજા દિવસે બે અધિકારીઓની બદલી કરી હતી, જામનગરના કલેકટર બીજલ શાહને વડોદરાના કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે, જ્યારે જામનગરમાં નિમણુંક પામેલા ભાવિન કે. પંડ્યાએ આજે જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
જાણવા મળતી માહિતી મુજબ ભાવિન પંડ્યા મહિસાગરમાં કલેકટર તરીકે કાર્યરત હતા, ત્યાંથી તેમની જામનગર બદલી કરાઇ છે, થોડા સમય પહેલા પૂર્વ કલેકટર બીજલ શાહને હળવો હાર્ટએટેક આવ્યા બાદ તેઓ રજા ઉપર ગયા હતા ત્યારબાદ તેઓને વડોદરા ખાતે નિમણુંક આપવામાં આવી હતી, નવા કલેકટરે લગભગ સૌરાષ્ટ્ર બાજુ ફરજ બજાવી નથી, તેવું પણ જાણવા મળે છે, લગભગ એકાદ વર્ષનો સમયગાળો તેમના નિવૃત થવાને બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં તેઓ જિલ્લા કલેકટર તરીકે કામગીરી કરશે. આમ જામનગરને ૯ માસ બાદ નવા કલેકટર મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech