ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા મહાદેવ વાડામાં સ્થિત શ્રી બુદ્ધભટ્ટી કુટુંબના સુરધન દાદા સુરાપુરાની ડેરી ખાતે શનિવાર તારીખ 30 ના રોજ બુદ્ધભટ્ટી પરિવારના હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શનિવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. આ હવન જામનગરના સ્વ. જમનાદાસ દામોદર બુધ્ધ પરિવાર દ્વારા યોજાયો છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે બુદ્ધભટ્ટી પરિવારજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech