યેલ કમીશ્નર ઉપાધ્યાયના વિદાય સમારંભમાં ભાવનગરની અનેક સામાજીક સંસ્થાઓ, એસોસિએશન વિગેરે જોડાયા હતા. કમિશ્નર તેના સરળ, નિખાલસ અને આનંદી સ્વભાવ તથા કામ માટેની પુરી નિષ્ઠાને કારણે સમગ્ર ભાવનગરની પ્રજા માટે લોક-લાડીલા બની ગયા હતા.
આ તબબકે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતુ કે ભાવનગરને આજસુધીમાં આવા કર્તવ્યનિષ્ઠ કમિશ્નર મળ્યા નથી તે કમિશ્નર હોવા છતાં લોકોના દોસ્ત બનીને રહ્યા હતા. દેવેનભાઈએ જણાવ્યું હતું કે કમિશ્નરનો નિખાલસ સ્વભાવ મને સ્પર્શી ગયો હતો. તેઓ પર્યાવરણપ્રેમી હોવાની સાથોોસથ મહાદેવ ભક્ત પણ છે. આથી મને તેમના માટે ખૂબજ આદરભાવ છે. અને તેઓ ભાવનગર છોડી રહ્યા છે તેનું મને ખૂબ જ દુ:ખ છે. પરંતુ ભાવનગર સમગ્ર પ્રજાનો પ્રેમ તેમને ફરી એકવાર ભાવનગર પાછા જરૂર લાવશે તેવી મને પુરી શ્રધ્ધા છે. કમિશ્નરની સાથે ઘનિષ્ઠ દોસ્તી હોવાના નાતે બંને એકબીજાને ભેટી પડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech