જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિભાજી સ્કુલ સામે આવેલી જગ્યામાં તિબેટયનો દ્વારા ગરમ કપડાનુ વેચાણ કરવામાં આવે છે અને લગભગ 3 થી 4 મહિના સુધી આ માર્કેટ ખુલ્લી રહે છે. જામનગરનાં જાણીતા ક્રિકેટર અજય જાડેજાએ આ માર્કેટનું ઉદઘાટન કર્યુ હતુ વર્ષોથી જામ સાહેબ શત્રુશલ્યાજી દ્વારા તિબેટયન લોકોને ગરમ કપડા વેચવા માટે જગ્યા આપવામાં આવે છે. આમ ફરીથી આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech