આજે ઉત્તરાયણનો તહેવાર છે. ત્યારે રાજકોટ સહિત ગુજરાતભરમાં લોકો પોતાના ઘરની અગાશી પર ચડીને પતંગ ઉડાવી રહ્યા છે. કાઈપો છે...ની બૂમો પડી રહી છે. લોકો ધાબા પર જ ચીકી, મમરાના લાડુ, ઝીંઝરા, શેરડીની જયાફત માણી રહ્યા છે. ત્યારે આજના ઉત્તરાયણના દિવસે શું કરવું અને શું ન કરવું એ પણ મહત્વનું છે. નીચે પોઈન્ટમાં સમજો શું કરવું અને શું ન કરવું.
શું કરવું જોઈએ?
શું ન કરવું જોઈએ?
આ વર્ષે ઉત્તરાયણે 4900 ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા
108 રોજની 3000થી 4000 ઇમર્જન્સી કેસ આવતા હોય છે. ચાલુ વર્ષે 14 અને 15 જાન્યુઆરી 70 ટકા જેટલા કેસો વધે એવું અનુમાન છે. 14 જાન્યુઆરી 4900 ઇમર્જન્સી અને 15 જાન્યુઆરી 4500 ઇમર્જન્સીના કેસો મળી શકે એવું અનુમાન છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે. મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં કેસો નોંધાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech