ઠંડી અને કમુહર્તાને કારણે રાજકોટ એસટી ડિવિઝનની રોજિંદી આવકમાં .૧૫ લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, ડિસેમ્બરના અતં સુધી દૈનિક આવક .૬૦ લાખ સુધી નોંધાઇ હતી જે હાલમાં .૪૫ લાખ એ પહોંચી ગઇ છે. એડવાન્સ બુકિંગનું પ્રમાણ પણ ઘટી ગયું છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોની મળી દૈનિક સરેરાશ કુલ આવક ૪૫ લાખ આજુ થઇ રહી છે. હવે મકર સંક્રાતિએ કમુહર્તા ઉતર્યા પછી ટ્રાફિક વધશે તેમ તેમણે ઉમેયુ હતું.
તાજેતરમાં જ જે ટ ઉપનવી ફાળવેલી ૧૧ બસ ઓન રોડ થઇ હજુ પણ ૩૦ ઓવરએજ બસ દોડે છે
તાજેતરમાં નિગમ દ્રારા ફાળવવામાં આવેલી ૧૧ એસટી બસ વિવિધ ડેપોને જરિયાત મુજબ ફાળવી દેવાઈ છે અને લાંબા અંતરના એકસપ્રેસ ટ ઉપર મુકાઇ છે, જો કે ડિવિઝનમાં હજુ પણ ૩૦ ઓવરએજ બસો દોડી રહી છે, જેમ નવી બસો આવશે તેમ ઓવરએજ બસો રિપ્લેસ થશે, આગામી એપ્રિલ સુધીમાં ઓવરએજ રેશિયો ઝીરો કરવાનો ટાર્ગેટ રખાયો છે.ર વધુ ટ્રાફિક મળતો હોય તે ટ ઉપર વધુ બસો મૂકીને ફ્રિકવન્સી વધારાઇ હતી ત્યાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થઇ ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech