ખંભાળિયા તાલુકામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે ઈસમને હુકમ કરાયો
ખંભાળીયા તાલુકા પંથકમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરવાની અને જાહેરમાં સેવન કરવાની તથા જાહેરમાં હથિયાર લઇને નિકળવાની બદ-આદત ધરાવતાં અને તે રીતે સમાજમાં દુષણ ફેલાવતા તથા જાહેર કાયદો અને વ્યવસ્થા નિભાવવામાં બાધકરૂપ બનતાં પ્રવિણભાઇ વસંતભાઇ રાઠોડ, રહે. સતી માતાજીના મંદીર પાસે, શક્તિનગર, મું.ખંભાળીયા વાળા ઈસમને આજ તા.૧૮/૦૩/૨૦૨૫ ના રોજ હુકમ કરીને ખંભાળીયાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે.કે. કરમટા દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ત્રણ જિલ્લામાંથી ૬ (છ) માસના સમય માટે તડીપાર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech