અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ થયેલા કૌભાંડ બાદ રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ ઘટના બાદ સરકારે યોજનામાં વધુ પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે નવી સંચાલન પ્રક્રિયા (Standard Operating Procedure - SOP) ઘડવાનું નક્કી કર્યું છે.
આવતીકાલે તારીખ 23 ડિસેમ્બરે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી આ નવી SOP જાહેર કરશે. આ SOPમાં યોજના હેઠળની હોસ્પિટલો અને સંસ્થાઓ માટે નવા નિયમો અને માર્ગદર્શિકાનો સમાવેશ થશે. આ નવા નિયમોથી યોજનાનો દુરુપયોગ થતો અટકાવવામાં આવશે અને લાભાર્થીઓને વધુ સારી સુવિધાઓ મળશે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડમાં લાખો રૂપિયાનું ગેરકાયદેસર વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી અને સરકારને યોજનાની કામગીરી પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech