પ્રવાસન ધામ જુનાગઢ અને ગીર સોમનાથ માં દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ પહોંચે છે. પ્રવાસીઓને અવર–જવરમાં સરળતા રહે તે માટે કેશોદ ખાતે વીમાની મથક કાર્યરત છે. આગામી ૨૯ ઓકટોબરથી કેશોદ અમદાવાદ અને કેશોદ દીવ વચ્ચે સાહમાં ત્રણ વખત અવરજવર માટે નવી લાઈટનો પ્રારભં થનાર છે.
ઉડાન સ્કીમ અન્વયે શ થનાર નવી લાઇટમાં પ્રવાસીઓ કેશોદ થી અમદાવાદ અવરજવર માટે શરૂ થનાર ફલાઇટમાં ૭૦ સીટની બેઠક વ્યવસ્થા રહેશે.૨૯ ઓકટોબરથી મંગળ ,ગુ, શનિવાર સાહમાં ત્રણ દિવસ લાઇટ એરપોર્ટથી ઉડાન ભરશે. કેશોદ થી અમદાવાદ બપોરે ૪:૨૦ વાગ્યે લાઇટનું આગમન થશે અને ૫:૧૦ વાગ્યે લાઇટ અમદાવાદ જવા ઉડાન ભરશે. તેવી જ રીતે અમદાવાદથી કેશોદ આવવા સવારે ૧૦:૧૦ વાગ્યે ફલાઇટનું આગમન થશે અને ૧૦:૫૫ વાગ્યે કેશોદ તરફ ઉડાન ભરશે.
કેશોદ અમદાવાદ અવર–જવર ઉપરાંત મંગળ ,ગુરૂ, શનિ સાહમાં ત્રણ વખત કેશોદ –દીવ અવરજવર માટે પણ નવી લાઈટ સેવાનો પ્રારભં થશે.જેમાં કેશોદ થી દીવ તરફ જવા એરપોર્ટે ૧૧:૨૦ વાગ્યે ફલાઇટનું આગમન થશે અને૧૧:૪૫ વાગ્યે ઉડાન ભરશે, દીવ થી કેશોદ આવવા ૩:૨૫ વાગ્યે દીવ ફલાઈટનું આગમન થશે અને ૩:૫૫ વાગ્યે લાઇટનું ઉડાન ભરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech