ભારતની આંતરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા દ્વારા પી એમ. વિશ્વકર્મા યોજના તથા સોલાર પ્રોજેક્ટ યોજનાના ૧૦૦ જેટલા લાભાર્થીઓને લોન ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ તબક્કે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર સુશાંત કુમાર મોહંતિ, રીજનલ મેનેજર ચંદનસિંહ સાહેબ, ડી.આર.એમ નવી શાહા સાહેબ સહિત બેંક નો સ્ટાફ, લોનધારકો ઉપસ્થિત રહ્યા હતા.
બેંક ઓફ બરોડા રાષ્ટ્રીયકૃત બેંક છે, આધુનિકતા સાથે શ્રેષ્ટ બેન્કિંગ સેવા ઉપલબ્ધ બનાવવા કટિબદ્ધ છે. આ તબક્કે નાના કામદારો જેઓને પોતાની કામગીરી કરવા ઓજારો, આધુનિક યંત્રો ખરીદવા એક લાખ સુધી ની લોન સહાય પી એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રદાન કરવામાં આવી રહી છે, ઉપરાંત સોલાર પ્રોજેક્ટ, રૂફ્ટોપ પ્રોજેક્ટ માટે લોંનઘારકો ને ચેક એનાયત કરવા ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech