જસદણ પંથકમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર ૪ ઈંચ જેટલો વરસાદ પડો હતો. જેના કારણે જસદણના માધવીપુર ગામે આવેલો શિવસાગર ડેમ ઓવરલો થઈ ગયો હતો. જસદણ પંથકમાં લીલાપુર, કાળાસર, કમળાપુર, આંબરડી અને આટકોટ સહિતના ગામોમાં અનરાધાર વરસાદ પડતાં નદી–નાળા છલકાઈ ગયા હતા અને ખેડૂતોએ તેમના ખેતરોમાં પાથરેલા મગફળીના પાથરા પાણીમાં તરવા લાગતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જસદણ પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જેથી રાય સરકાર દ્રારા વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech