જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઉદાસીન સંત કુટિર " રામવાડી " આશ્રમ ખાતે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની અસીમ કૃપાથી, સદગુરૂદેવ ભોલેદાસ બાપુની આજ્ઞાથી, પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ ઉદાસીન સંત કુટિર દ્વારા આયૉજીત સંત ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે તારીખ : ૨૩-૬-૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨ વાગ્યે ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત તા ૨૨- ૬-૨૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન સંગીતમય સુંદરકાંડના પાઠ આયોજન કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech