પ્રમુખ તરીકે જેંતીલાલ અને ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈને જવાબદારી
ખંભાળિયા વાંઝા જ્ઞાતિ મંડળની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં જ્ઞાતિના આગેવાનો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારો, સદસ્યોને વરણી કરવામાં આવી હતી.
ખંભાળિયા વાંઝા જ્ઞાતિ મંડળના પ્રમુખ તરીકે જયંતીલાલ રામજીભાઈ ભુંડિયા, ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈ અરવિંદભાઈ ભુંડિયા તેમજ જ્ઞાતિ મંડળના સભ્યો તરીકે હેમંતભાઈ સવજીભાઈ સોલંકી, અમૃતલાલ સવજીભાઈ જેઠવા, ભરતભાઈ દુર્લભજીભાઈ ડોડીયા, પ્રકાશભાઈ જેઠાભાઈ વાઘેલા, પ્રવીણભાઈ મોહનભાઈ ભુંડિયા અને નીતિનભાઈ રતિલાલ પિઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારો, સદસ્યોને આવકારીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech