જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં કુન્નડ ગામે આવેલ પ્રખ્યાત કુંડલીયા હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતા મંદિરમાં દર વર્ષે હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. એ મુજબ શનિવારે ચૈત્ર સુદ પૂનમને તા. 12-4-2025 ના રોજ આ પ્રાગટયોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
શનિવારે સવારે 7 થી 9 દરમિયાન કળશ, દેવ સ્થાપના તથા પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ, સવારે 9 થી 11 સુધી હનુમાનજી ઉપર રૂદ્રાભિષેક કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી સુંદરકાંડ કરવામાં આવશે, જેમાં દરેક ચોપાઈના અંતે દોહરા દ્વારા આહુતી અપાશે.
બપોરે 12 થી 12:30 દરમિયાન બીડુ હોમવાની વિધિ અને ત્યારબાદ બ્રહ્મભોજન અને સમૂહ ભોજન રાખેલ હોય, સૌ ભક્તજનોને આ પવિત્ર ધાર્મિક પ્રસંગનો લાભ લેવા કુંડલીયા હનુમાનજીના મહંત શ્રી અવધેશદાસજી શાસ્ત્રીજી ગુરુશ્રી પ્રેમદાસજી મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech