જામજોધપુર નજીક શેઠ વડાળા ગામ પાસે એક એસટી બસના ચાલકે ત્રણ ભેંસોને હડફેટમાં લઈ ઇજાગ્રત બનાવ્યાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વતની અને જામજોધપુર એસટી બસ ડેપોની જી.જે.૧૮ ઝેડ ટી -૬૬૩ નંબરની એસટી બસના ચાલક રમેશભાઈ મનહરભાઈ લુદરીયાએ શેઠ વડાળા નજીક હાઈવે રોડ પર ત્રણ ભેસોને હડફેટમાં લીધી હતી, અને ત્રણેય ઇજાગ્રસ્ત બની ગઈ હતી.
આ અકસ્માતના બનાવ અંગે ઢોરના માલિક ખિમાભાઈ વાલાભાઈ ટાપરિયાએ શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech