ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે સદસ્યતા અભિયાન -૨૪ અંતર્ગત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગ્રાહક બાબતો - ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુંબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં ભાવનગર શહેર અધ્યક્ષ અભય ચૌહાણ, મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, પાર્થ ગોંડલીયા, સદસ્યતા અભિયાનના સંયોજક નરેશ મકવાણા, સહ - સંયોજક શીતલબેન પરમાર, નરેન્દ્રસિંહ ગોહિલ, જીતુ બોરીસાગર તથા ડો. હરેશ નાવડીયા એ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech