ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ (DRM) રવીશ કુમારએ જણાવ્યુ હતું કે રેલવે મંત્રી વૈષ્ણવ દ્વારા વેસ્ટર્ન રેલવેના ભાવનગરડિવિઝન હેઠળના બોટાદ-ગાંધીગ્રામ નવનિર્મિત બ્રોડગેજ લાઈન આગામી માર્ચ'૨૫સુધીમાં ઇલેક્ટ્રિકફિકેશનથી સજ્જ થઇ જશે.
ડિઝીટલ માધ્યમથી જોડાયેલા ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ રવિશ કુમારએ વધુમાં જણાવ્યુ હતુ કે, રૂપિયા ૩૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોટાદ- ગાંધીગ્રામ વચ્ચેના ૧૬૫ રેલવે ટ્રેકના વીજળીકરણની કામગીરી રેલવે વિકાસ નિગમ લીમીટેડ દ્વારા ઝડપથી આગળ ધપી રહી છે. બોટાદ-ગાંધીગ્રામ વચ્ચેનો રેલવે ઈલેકટ્રીફિકેશન પ્રોજેક્ટને રેલવેએ જૂન ૨૦૨૩મા જ મંજૂરી આપી દીધી છે.ઈલેકટ્રીફિકેશનની કામગીરી માટે માસ્ટ અને રેલવે સ્ટેશનની નજીક પોર્ટલ નાખવાની કામગીરી પણ ચાલી રહી છે. આ તકે ભાવનગર રેલવે ડિવિઝનના એડીઆરએમ હિંમાશુ શર્મા,સિનિયર ડીસીએમ માશૂક અહમદ સહિતના રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech