રાજકોટમાં યુવાવયે હાર્ટ એટેક આવવાથી મૃત્યુનો બનાવ ફરી એકવાર સામે આવ્યો છે. બે દિવસ પહેલા સદભાવના વૃધ્ધાશ્રમમાં ૨૮ વર્ષીય યુવક રાત્રીના સુતા બાદ સવારે ન ઉઠતા બેભાન હાલતમાં જ મોત નીપયું હતું ત્યારે ગઈકાલે રાજકોટના મોટા મવામાં કૃષ્ણ અમર સોસાયટી પ્લોટ–૨૬માં રહેતી અને દ્રારકા જિલ્લાના ભાણવડ ગામે માવતર ધરાવતી મેઘાબેન અભયભાઈ મકવાણા (ઉ.વ.૨૬) નામની પરિણીતા ગત બપોરે ઘરે કપડાં ધોઈને અગાસીએ કપડા સૂકવવા ગઈ હતી ત્યારે કેટલીક વાર સુધી પરત ન આવતા પતિ અભયભાઈ અગાસીએ જોવા જતા પત્ની બેભાન હાલતમાં પડી હતી. તાકીદે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાપોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાયર્વાહી કરી હતી. મૃત્યુ પામનાર મેઘાબેનના લ છ વર્ષ પહેલા થયા હતા. પતિ અગાઉ ટીઆરબી જવાન તરીકે નોકરી કરતો હતો હાલ પરીક્ષાની તૈયારી કરે છે. પરિણીતાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech