રાજકોટમાં આપઘાતનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે માધાપર ચોકડી નજીક રહેતા પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે.પ્રા વિગત મુજબ માધાપર ચોકડી પાસે દ્રારકાધીશ પેટ્રોલ પંપની સામે ખીજડાવાળી શેરીમાં રહેતાં માયાબેન કિશનભાઇ સિતાપરા (ઉ.વ.૩૨) નામના પરિણીતાએ સાંજે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો આવી જતા નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક આપઘાત કરનાર માયાબેનના લ થયાને ૧૩ વર્ષ જેટલો સમય થયો હતો અને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. પતિ ઇશ્વરીયા પાર્કમાં નોકરી કરે છે. પરિણીતા ઘરે એકલા હતા ત્યારે પગલું ભરી લીધું હતું. તેણીએ કયાં કારણથી પગલું ભયુ એ પરિવારજનો પણ જાણતા ન હોઈ પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech