ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં પાકિસ્તાનની ચોકી ઉડાવી દીધી છે. ભારતે સવારે 5:44 વાગ્યે કાર્યવાહી કરી જેમાં પોસ્ટને ઉડાવી દેવામાં આવી. નિયંત્રણ રેખા પર ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, બંને બાજુથી હુમલા થઈ રહ્યા છે.
બુધવારે રાત્રે, પાકિસ્તાને અનેક ભારતીય શહેરોમાં લશ્કરી સ્થાનોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ ઉશ્કેરણી બાદ, ભારતે પણ જોરદાર પ્રતિક્રિયા આપી અને લાહોર, સિયાલકોટ અને અન્ય શહેરોની વાયુ સંરક્ષણ પ્રણાલી એચ કયુ-9 ને નષ્ટ કરી દીધી.
ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને આખી રાત બંને બાજુથી હુમલા ચાલુ રહ્યા. જોકે, ભારતે પાકિસ્તાનની બધી મિસાઇલોને આકાશમાં જ તોડી પાડી. ભારતે કરાચી બંદર પર હુમલો કરીને તેનો નાશ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech