મહાત્મા ગાંધી જયંતિ નિમીતે તા.02 ઓક્ટોબરના રોજ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન
ગ્રામ સભામાં જિલ્લા/તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને વિવિધ યોજનાકીય જાણકારી આપી સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવશે
જામનગર તા.27 સપ્ટેમ્બર, બીજી ઓક્ટોબર-મહાત્મા ગાંધી જયંતી નિમીતે જામનગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં એક દિવસની ખાસ ગ્રામ સભાનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા/તાલુકા કક્ષાના અધીકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પોષણ સ્તરની સમિક્ષા, નલ એ જલ વગેરે યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરાશે તેમજ ગ્રામજનોના સ્થાનીક પ્રશ્નો નિવારવા જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.આ ગ્રામસભાનું સુચારૂ આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકાવાર વર્ગ-૧ ના ઉચ્ચ અધીકારીશ્રીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવા આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech