સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજ્યના 11 મામલતદારોએ નિવૃત્તિ માટે કરેલી અરજીનો સરકારે સ્વીકાર કર્યો છે અને રેવન્યુ વિભાગ દ્વારા આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે આ તમામ 11 મામલતદારોને આજથી સરકારની સેવામાંથી મુક્ત કરવામાં આવે છે.
આજથી સરકારની સેવામાંથી સૌરાષ્ટ્રના જે પાંચ મામલતદારો નિવૃત્ત થયા છે તેમાં રાજકોટના એસ,આર,ગિણોયા, ગીર સોમનાથ જિલ્લાના તલાલાના બી.એચ.કુબાવત, જામનગર જિલ્લાના કાલાવડના એફ.બી.પુરોહિત જૂનાગઢના પી.ડી.પટેલ અને પોરબંદરના કે. વી. નકુમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ના એસ.જી.પટેલ સિંગવડના જી.કે.શાહ ખેડા જિલ્લાના ગળતેશ્વરના એમ. એમ. મેઘા સુરતના એસ.પી.ફાર્મર તાપીના એમ. એ. મનસુરી વડોદરાના બી.આર જોશીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech