જામનગર નજીક દરેડ ઇન્દીરા આવાસ ખાતે રહેતા અને દરેડમાં હનુમાનજીના મંદિરની બાજુમાં કાપડની કેબીન ચલાવતા ભાવીનભાઇ સોલંકી નામના યુવાને ઝેરી દવા પી લેતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, અમુક અધિકારીનો ત્રાસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
***
જામનગરમાં બિમારી સબબ યુવતિનું મૃત્યુ: મૃતકના વાલી વારસદાર બાબતે પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં બીમારીના કારણે દાખલ થયેલી એક યુવતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેના વાલી વારસદાર બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગત ૩૦.૧૨.૨૦૨૩ના સવારે દસેક વાગ્યાના અરસામાં ચંદ્રિકાબેન મનસુખભાઈ ચૌહાણ નામની ૩૨ વર્ષની યુવતિને બીમારીના કારણે દાખલ કરવામાં આવ્યા હતા, તેણીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મૃતકના કોઈ વાલી વારસદાર ન હોવાથી જી.જી. હોસ્પિટલના તબિબ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી સીટી બી. ડિવિઝનના પીએસઆઇ ડી. બી. લાખણોત્રાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને મૃતકના વાલી વારસદારોની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech