આગામી દિવસોમાં વેરો ન ભરનારા સામે કરાશે કાર્યવાહી
જામનગરપાલિકા દ્વારા બાકી રહેતી મિલકત વેરાની વસુલાત માટે ઝબેશ શરૂ કરવામાં આવી છે જેને અનુસંધાને આજે વેરો ભરપાઈ નહિ કરનારા આસામીઓની ચાર મિલકતો સીલ કરવામાં આવી છે.
જામનગરમાં અલશબીર કાસમભાઇ દેવાણીની (રુા.૨૩૧૯૯) અને તેમની જ અન્ય એક મિલકત (રૂ૩૦૬૧૨) તેમજ બળવંતરાય ભાઈ વેલજીભાઈ કારોલીયા (જે એન ફલીયા) (રુા.૫૨૯૦૬) અને તેમની જ અન્ય એક મિલકત (રુા.૨૫૦૯૯)ને આજ મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા સીલ કરવામાં આવી હતી. જ્યારે એચ જે ટેકસટાઇલ દ્વારા રુા. ૨૩૮૬૭ની બાકી વેરા રકમ સ્થળ પર જ ભરપાઈ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech